આ લોકો માટે ઝેર બની શકે છે તરબૂચ!

ગરમીઓમાં કૂલ અને હાઇડ્રેટ રાખવા માટે લોકો તરબૂચ ખાય છે. 

તેમાં 90 ટકા પાણી રહેલું હોય છે. 

તેનાથી સ્વાસ્થ્યને ઘણાં લાભ થાય છે. 

તે વિટામિન B6નો એક શ્રેષ્ઠ સ્ત્રોત છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

તેના ફાયદાની સાથે તરબૂચના અમુક નુકસાન પણ હોય શકે છે. 

જે લોકો જરૂરતથી વધારે તરબૂચ વધારે સેવન કરે છે તેને નુકસાન થઈ શકે છે. 

તરબૂચમાં પાણી 90 ટકા હોય છે તેમજ ફાઇબરની માત્રા પણ વધારે પ્રમાણમાં હોય છે. 

તેનું વધુ પડતું સેવન કરવાથી ઝાડા, સોજો, પેટ ફૂલવા સંબંધિત ફરિયાદ થઈ શકે છે. 

જો ડાયાબિટિસના રોગી તરબૂચનું વધારે સેવન કરે તો તેનું સુગર લેવલ વધી શકે છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?