પિન્ક મૂન પર બન્યો પંચગ્રહી યોગ, આ રાશિઓને મળશે નવી નોકરી; આવશે ધન જ ધન
જમણી બાજુ સૂંઢ વાળા ભગવાન ગણેશ સ્વભાવે જિદ્દી છે.
તંત્ર પદ્ધતિથી તેમની પૂજા કરવામાં આવે છે.
ભગવાન ગણેશની જમણી બાજુ સૂંઢવાળી મૂર્તિ રાખીને પૂજા કરવાથી ઘરમાં સફળતા મળતી નથી.
ઘરની ડાબી બાજુએ સૂંઢવાળી મૂર્તિ લાવવી શ્રેષ્ઠ છે.
ડાબી તરફ સૂંઢવાળી મૂર્તિ જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતા લાવે છે.
Disclaimer
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી. કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)
MORE
NEWS...
મંગળ અને રાહુએ બનાવ્યો મહાવિસ્ફોટક 'અંગારક યોગ', 1 જૂન સુધી આ રાશિઓને આપશે શુભ ફળ