દીવો પ્રગટાવતી સમયે કરો આ મંત્રનો જાપ, પુરી થશે બધી ઈચ્છા 

હિન્દૂ ધર્મમાં પૂજા સમયે દીવો પ્રગટાવવાનું ખાસ મહત્વ છે

દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.

દીવો પ્રગટાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે.

તો ચાલો જાણીએ દીવો કરતી સમયે કયા મંત્રનો જાપ કરવો જોઈએ.

MORE  NEWS...

મંગળ અને રાહુએ બનાવ્યો મહાવિસ્ફોટક 'અંગારક યોગ', 1 જૂન સુધી આ રાશિઓને આપશે શુભ ફળ

Pink Full Moon 2024: આજે રાત્રે દેખાશે 'પિન્ક મૂન', જાણો ચૈત્રી પૂનમના ચાંદની ખાસિયતો

પિન્ક મૂન પર બન્યો પંચગ્રહી યોગ, આ રાશિઓને મળશે નવી નોકરી; આવશે ધન જ ધન

દીવો પ્રગટાવતી સમયે મંત્ર જાપથી બધી ઈચ્છાઓ પુરી થાય છે.

આ મંત્રનો કરો જાપ- शुभं करोति कल्याणमारोग्यं धनसंपदा । शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते ॥ 

ઘરમાં સવાર સાંજ તુલસી સામે દીવો કરો

એનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે

ઘરમાં મુખ્ય દ્વાર દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. 

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

MORE  NEWS...

મંગળ અને રાહુએ બનાવ્યો મહાવિસ્ફોટક 'અંગારક યોગ', 1 જૂન સુધી આ રાશિઓને આપશે શુભ ફળ

Pink Full Moon 2024: આજે રાત્રે દેખાશે 'પિન્ક મૂન', જાણો ચૈત્રી પૂનમના ચાંદની ખાસિયતો

પિન્ક મૂન પર બન્યો પંચગ્રહી યોગ, આ રાશિઓને મળશે નવી નોકરી; આવશે ધન જ ધન