કેટલા દિવસમાં માટલાનું પાણી બદલી નાખવું? 

માટીના માટલામાં પાણી ઠંડુ રહે છે.

જો તમે પણ ગરમીમાં માટલાનું પાણી પીવો છો.

તો ચાલો જાણીએ કે કેટલાં દિવસમાં માટલાનું પાણી બદલી દેવું જોઈએ?

માટલાનું પાણી દર બે દિવસે બદલીને માટલાને સારી રીતે ધોવું જોઈએ.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

જો તમે એવું નથી કરતાં તો પાણીમાં કીડા પડી શકે છે.

ભલે તમે માટલાને ઢાંકીને રાખો છો.

પરંતુ તેમ છતાં પાણીમાં કીડા પડી શકે છે. 

માટલાને હંમેશા અંદરથી ધોવું જોઈએ. 

સાથે જ પાણીને દર બે દિવસે બદલવું ખૂબ જ જરૂરી છે. 

ફક્ત 24 કલાક માટે જ માટલામાં પાણી રાખો. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?