વજન વધે છે? 

શું ચોખાથી

ઘણાં લોકોને ભાત ખાવા ખૂબ પસંદ હોય છે. 

પરંતુ તેઓ વજન વધવાના ડરથી નથી ખાતા. 

ચોખામાં કાર્બોહાઇડ્રેટ્સ અને મિનરલ્સ હોય છે. 

ચાલો જાણીએ કયાં લોકોએ ભાત ન ખાવા જોઈએ. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

ડાયાબિટિસના દર્દીઓએ ભાત ન ખાવા જોઈએ.

જે લોકોને હાઈ બીપીની સમસ્યા હોય તેઓએ પણ ભાત ન ખાવા. 

કોલેસ્ટ્રોલની પ્રોબ્લેમ હોય તેવા વ્યક્તિએ પણ ભાત ન ખાવા.

જે લોકોએ વજન ઉતારવું છે તે લોકોએ પણ ભાત ન ખાવા જોઈએ. 

ચોખામાંથી સ્ટાર્ચ કાઢીને ખાવાથી વજન નહીં વધે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?