આ રીતે સરળતાથી ઘરે જ બનાવો ગુલાબ જળ

તમારા ચહેરાને સ્વસ્થ અને સુંદર બનાવવા માટે તમારે રોજ તમારા ચહેરા પર ગુલાબજળ લગાવવું જોઈએ.

ત્વચાને સ્વચ્છ રાખવા માટે હર્બલ ટોનર, ફેસ પેક કે સ્ક્રબ બનાવવામાં પણ ગુલાબજળનો ઉપયોગ થાય છે.

ગુલાબજળનો ઉપયોગ ડાઘ, ખીલ અને ત્વચા સંબંધિત અન્ય ઘણી સમસ્યાઓની સારવારમાં ખૂબ જ ફાયદાકારક છે.

ઘણીવાર ગુલાબજળમાં પણ ભેળસેળ હોય છે, જેનાથી ત્વચાને ઘણું નુકસાન થઈ શકે છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

તેથી, આજે અમે તમને ઘરે જ સરળતાથી ગુલાબજળ બનાવતા શીખવીશું. 

ઘરે શુદ્ધ ગુલાબ જળ બનાવવા માટે, તમારે ગુલાબની પાંખડીઓ અને સ્વચ્છ પાણીની જરૂર છે.

હવે તે પેનમાં 1 ગ્લાસ પાણી અને ગુલાબની પાંદડીઓ મિક્સ કરો અને 10 મિનિટ સુધી ઉકળવા દો.

જ્યારે પાણી ઉકળે અને અડધું થઈ જાય તો ગેસ બંધ કરી દો. હવે તમારું નેચરલ ગુલાબજળ તૈયાર છે.

હવે તેને સ્પ્રે બોટલમાં ભરીને રાખો. જ્યારે પણ તમને જરૂર હોય ત્યારે તમે તેને તમારા ચહેરા પર સ્પ્રે કરી શકો છો.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?