સૂર્યએ બદલી ચાલ, 14 દિવસ આ રાશિઓને જલસા; કરશે જબરદસ્ત કમાણી
રામકુમાર બુધે બદલી ચાલ, ચમકશે આ રાશિઓના તારા; આવશે ધન જ ધન
પરંતુ વૃંદાવનના સંત પ્રેમાનંદ મહારાજે પોતાના વિચારો રજૂ કર્યા છે.
પ્રમાનંદજીએ કહ્યું કે ભગવાનની મૂર્તિ કોઈને ઉપહારમાં આપવી જોઈએ નહિ.
જો તમને કોઈ ભગવાનની મૂર્તિ ભેટમાં આપે તો ન લેવી જોઈએ.
પ્રેમાનંદજીએ જણાવ્યું કે પોતાને ભેટમાં આપેલી ભગવાનની મૂર્તિ ન લેવી જોઈએ.
એમણે કહ્યું કે, 'ઘર પર એટલી સેવા હાજર છે, નવા ભગવાનના આવાથી એમની સેવા નહીં થઇ શકે.
એમને આપણે વિધિવત ઘરે બિરાજમાન નહિ કરી શકશુ.
Disclaimer
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી. કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)
MORE
NEWS...
જો તમારા પાર્ટનરમાં છે આ ગુણ, તો છોડી દો ચિંતા; ક્યારેય નહિ પહોંચે છૂટાછેડા સુધી વાત