દરવાજા પર હળદરનું સ્વસ્તિક બનાવવાના લાભ

વાસ્તુ શાસ્ત્રમાં ઘરની સકારાત્મકતા જાળવી રાખવા માટે ઘણી રીત જણાવવામાં આવી છે.

ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક બનાવવું શુભ માનવામાં આવે છે. 

જો તમે હળદરથી સ્વસ્તિક બનાવો છો તો તેના ઘણાં ફાયદા થશે.

હળદરનું સ્વસ્તિક ઘરના દરવાજે બનાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને પરિવારમાં પ્રેમ વધે છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

હળદરનો સ્વસ્તિક બનાવવાથી જીવનમાં સફળતાના રસ્તા પણ ખુલવા લાગે છે.

જો તમે ઘરના મુખ્ય દ્વારે સ્વસ્તિકનું ચિહ્ન બનાવો છો તો ઘરમાં માતા લક્ષ્મીની કૃપા થાય છે.

હળદરનું સ્વસ્તિક બનાવવાથી ઘરમાંથી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર રહે છે. 

મુખ્ય દ્વાર પર હળદરના સ્વસ્તિકથી વાસ્તુદોષ દૂર થાય છે. 

જો પરિવારના લોકો હંમેશા બિમાર રહે છે તો મુખ્ય દ્વાર પર હળદરનું સ્વસ્તિક બનાવો.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?