2024 સુધી શનિ કરશે કમાલ, આ રાશિઓને કરાવશે જલસા; શરૂ થશે ગોલ્ડન પિરિયડ
ચાલો જાણીએ પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા પાસે કે, આ છોડ કયા છે.
તુલસી સાથે કાળા ધતૂરાનો છોડ પિતૃદોષમાંથી મુક્તિ અપાવે છે.
કાળો ધતુરો દામ્પત્ય જીવનમાં ખુશીઓ ભરી દે છે.
એને ઘરમાં લગાવવાથી પતિ-પત્નીના સબંધ મજબૂત થાય છે.
તુલસી સાથે આંકડો લગાવવાથી ભોલેનાથ, ભગવાન વિષ્ણુની કૃપા રહે છે.
Disclaimer
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી. કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)
MORE
NEWS...
1 દિવસ બાદ શનિ બદલશે ચાલ, આ રાશિના જીવનમાં આવશે મોટા ફેરફાર