ચા સાથે નમકીન ઝેરનું કામ કરે છે? 

મોટાભાગના ઘરોમાં ચા સાથે લોકો નમકીન ખાય છે

પરંતુ શું તમે જાણો છો કે, ચા સાથે નમકીનનું સેવન ઝેરનું કામ કરે છે

હેલ્થ એક્સપર્ટ મીઠી વસ્તુની સાથે નમકીન ખાવાની ના પાડે છે

કારણકે, ચા સાથે નમકીન ખાવાથી કબજીયાતની સમસ્યા થઈ શકે છે

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

ચા સાથે ભૂલથી પણ ક્યારેય ડ્રાઇ ફ્રૂટ્સ ન ખાવા જોઈએ

કારણકે, ચા સાથે ડ્રાઇ ફ્રૂટ્સ ખાવાથી તમને એસિડિટીની સમસ્યા થઈ શકે છે 

ચા દૂધથી બનાવવામાં આવે છે અને દૂધની સાથે મીઠા વાળી વસ્તુ ન ખાવી જોઈએ

તેનાથી તમારા પેટમાં મરોડની સમસ્યા થઈ શકે છે

ચા સાથે ચણાના લોટથી બનેલાં નમકીન ન ખાવા જોઈએ

તેનાથી તમને પેટમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?