'તારક મહેતા...' ને મળી ગઈ નવી દયા?

દિશા વાકાણીનું 'દયાબેન'નું પાત્ર ખૂબ જ ફેમસ થયુ હતું

પરંતુ દિશા વાકાણીએ 2017માં 'તારક મહેતા'ને અલવિદા કહી દીધું છે

હવે ખબર આવી રહી છે કે, 'તારક મહેતા'  માટે નવી દયાબેન મળી ચુકી છે

જેનિફર મિસ્ત્રીએ એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો છે

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

તેણે જણાવ્યું કે, એક એક્ટ્રેસ છે જે 100% શો ની દયા જેવી છે 

તેણે એ પણ જણાવ્યું કે, છેલ્લા 3 વર્ષથી દિલ્હીથી મુંબઈ તેને ઓડિશન માટે બોલાવવામાં આવી હતી

પરંતુ તે ખૂબ જ યંગ છે જેના કારણે ઉંમરમાં ઘણો અંતર દેખાતો હતો

તેણે એ પણ જણાવ્યું કે, બધાની સાથે તેનું મૉક શૂટ પણ થયુ હતું

મેકઅપ બાદ ઘણી હદ સુધી તે દયાબેન જેવી દેખાતી હતી

જોકે, તેણે એક્ટ્રેસનું નામ નથી લીધું

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?