AC માંથી નીકળતા પાણીનો ઉપયોગ ક્યાં કરવો? 

AC થી નીકળતું પાણી સાફ હોય છે

AC થી નીકળતું પાણીને ફરીથી ઉપયોગ કરી શકાય છે

તે દૂષિત પદાર્થોથી મુક્ત હોય છે અને સુરક્ષિત હોય છે

AC ના પાણીને તમે છોડમાં ઉપયોગ કરી શકો છો

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

AC ના પાણીને તમે ટાઇલ્સ અને વાસણ ધોવાનો ઉપયોગ કરી શકે છે

AC ના પાણીથી ટોયલેટ સીટને પણ સાફ કરી શકો છો

AC ના પાણીનો ઉપયોગ પાવર પોઇન્ટમાં પણ કરી શકા છે

આ સિવાય તમે એક્વેરિયમમાં પણ ઉપયોગ કરી શકાય છે

પરંતુ રાંધવા માટે તેનો ઉપયોગ ન કરી શકો, કારણકે તે ડિસ્ટિલ્ડ વોટર જેટલું શુદ્ધ નથી

આ પ્રકારના પ્રયોગથી પાણીની બર્બાદી ઓછી કરી શકાય છે

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?