દીવાની જ્યોત ઉંચી ઉઠવાનો શું છે અર્થ? જાણો ઇશ્વરનો સંકેત
હિન્દુ ધર્મમાં દીવો પ્રગટાવ્યા વિના પૂજા અધૂરી માનવામાં આવે છે.
માન્યતા છે કે દીવો પ્રગટાવવાથી દેવી-દેવતા પ્રસન્ન થાય છે અને દીવાની જ્યોત દ્વારા ઘણા સંકેત આપે છે.
આ જ રીતે તમે ઘણીવાર દીવાની જ્યોતને ખૂબ જ ઉંચી ઉઠતા જોઇ હશે. ચાલો તમને તેનો અર્થ જણાવીએ.
દીવાની જ્યોત ઉંચી ઉઠવી એ વાતનો સંકેત માનવામાં આવે છે કે તમારી પૂજાથી ભગવાન પ્રસન્ન છે. તે તમારા માટે એક શુભ સંકેત છે.
ક્યારે છે વટ સાવિત્રીનું વ્રત? આ ખાસ યોગમાં થશે પૂજા, જાણો શુભ મુહૂર્ત
135 દિવસ શનિ દેવ ચાલશે ઉલટી ચાલ, આ 3 રાશિઓ જીવશે રાજા જેવું જીવન
દીવાની જ્યોત ઉંચી ઉઠવાનો અર્થ એ છે કે ભગવાન તમારી પૂજાથી ખુશ છે અને તેમને તેને સ્વીકારી છે.
જો પૂજા દરમિયાન દીવાની જ્યોત ઉંચી ઉઠે તો તેનો અર્થ છે કે તમારા ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થવાની છે.
દીવાની જ્યોત ઉંચી ઉઠે તો તેનો અર્થ એ પણ હોઇ શકે છે કે જલ્દી જ તમને કોઇ શુભ સમાચાર મળવાના છે. તે ખુશખબરનો સંકેત છે.
જો પૂજા દરમિયાન દીવાની જ્યોત ઉંચી થાય તો તેનો અર્થ છે કે ભગવાને તમારી મનોકામના સાંભળી લીધી છે અને જલ્દી જ તમારી મનોકામના પૂરી થશે.
દીવાની જ્યોત ઉંચી ઉઠવાનો અર્થ છે કે તમારા ઘરમાં બરકત આવવાની છે. તે સારા દિવસોની શરૂઆતનો સંકેત છે.
દીવાની જ્યોત ઉંચી ઉઠવાનો અર્થ છે કે દેવી-દેવતા તમારાથી ખુશ છે. તેમની કૃપા તમારા પર છે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે.
ક્યારે છે વટ સાવિત્રીનું વ્રત? આ ખાસ યોગમાં થશે પૂજા, જાણો શુભ મુહૂર્ત
135 દિવસ શનિ દેવ ચાલશે ઉલટી ચાલ, આ 3 રાશિઓ જીવશે રાજા જેવું જીવન