નિષ્ણાતોની આ સલાહ પ્રમાણે કરજો એલોવેરાની ખેતી

ખેડૂતમિત્રો થશે લાખોની કમાણી

એલોવેરાની ખેતી ખેડૂતો માટે નફાકારક સાબિત થઈ શકે છે.

એલોવેરાનું નામ અને તેના ગુણધર્મોથી લગભગ દરેક જણ વાકેફ છે. 

ભારતમાં એલોવેરાની મોટા પાયે ખેતી કરવામાં આવે છે. 

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

નાના પાયાના ઉદ્યોગોથી લઈને દેશની બહુરાષ્ટ્રીય કંપનીઓ એલોવેરાના ઉત્પાદનો વેચીને કરોડોની કમાણી કરી રહ્યા છે.

એલોવેરાનો પાક 6 મહિનામાં લણણી માટે યોગ્ય બની જાય છે.

જો 12 હજાર રોપા વાવવામાં આવે,  આ ગણતરી 36 હજાર કિલો થાય છે. 

જ્યૂસ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ તેને 6-7 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખરીદે છે.

એલોવેરાની ખેતી માટે વધુ સારી ગુણવત્તાવાળી જમીનની જરૂર નથી.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...