આ એક છોડથી દૂર ભાગશે મચ્છર!

આ છોડ દેખાવમાં બિલકુલ તુલસીના છોડ જેવું જ હોય છે.

જોકે, આ તુલસીના છોડથી અલગ હોય છે.

આ છોડમાં તુલસનાં ઘણાં ગુણ હોય છે. 

આયુર્વેદિક એક્સપર્ટ અનુસાર, જે ઘરમાં આ છોડ હોય છે

MORE  NEWS...

મંગળ-શનિ સાથે મળીને મચાવશે મોટી ઉથલપાથલ, આ રાશિઓની વધશે મુસીબતો

આવી રહી છે દરેક પાપોમાંથી મુક્તિ અપાવનારી અપરા એકાદશી, જાણી લો તારીખ

ત્યાં મચ્છર નથી આવતા

આ છોડની ગંધથી મચ્છર દૂર ભાગી જાય છે.

આ છોડને સરળતાથી ઘરમાં લગાવી શકાય છે.

આ છોડ ભારતમાં સરળતાથી મળી જાય છે. 

ઘણાં લોકો આ થોજના પાનનો મસાલા તરીકે ઉપયોગ કરે છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

MORE  NEWS...

મંગળ-શનિ સાથે મળીને મચાવશે મોટી ઉથલપાથલ, આ રાશિઓની વધશે મુસીબતો

આવી રહી છે દરેક પાપોમાંથી મુક્તિ અપાવનારી અપરા એકાદશી, જાણી લો તારીખ