જેઠ અમાસ પર કરો આ ઉપાય, મળશે પિતૃદોષમાંથી મુક્તિ 

જેઠ અમાસની તિથિ વિશેષ માનવામાં આવે છે.

આ વર્ષે 6 જૂન 2024ના રોજ જેઠ અમાસ છે.

માન્યતા અનુસાર આ દિવસે અમુક ઉપાય કરવાથી પિતૃદોષમાંથી છુટકારો મળી શકે છે.

કાશીના જ્યોતિષ સંજય ઉપાધ્યાયએ આ અંગે જાણકારી આપી છે.

MORE  NEWS...

31 મેથી વધી શકે છે આ 5 રાશિના જાતકોની મુશ્કેલી, શત્રુઓથી સાવધ રહેવું

શરુ થશે આ રાશિઓના 'અચ્છે દિન', ગુરુ બૃહસ્પતિ ઉદય થઇ આપશે અપાર ધન-સંપત્તિ

શનિ જયંતિ પર ધનવૃદ્ધિ સહીત અનેક ગ્રહોનો સંયોગ, શનિદેવની કૃપાથી મળશે અનેક ગણો લાભ

આ દિવસે ગંગામાં સ્નાન કરી હાથમાં કાળા તલ વાળું પાણી લો.

ત્યાર બાદ પિતૃઓને યાદ કરી એમને જળ અર્પણ કરો.

આ દિવસે તમે પીપળાના ઝાડ પર પણ જળ ચઢાવો.

સાથે જ જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

31 મેથી વધી શકે છે આ 5 રાશિના જાતકોની મુશ્કેલી, શત્રુઓથી સાવધ રહેવું

શરુ થશે આ રાશિઓના 'અચ્છે દિન', ગુરુ બૃહસ્પતિ ઉદય થઇ આપશે અપાર ધન-સંપત્તિ

શનિ જયંતિ પર ધનવૃદ્ધિ સહીત અનેક ગ્રહોનો સંયોગ, શનિદેવની કૃપાથી મળશે અનેક ગણો લાભ