જૂનમાં આ તારીખથી શરુ થશે માંગલિક કાર્યો!

જ્યોતિષી ગણના અનુસાર, બૃહસ્પતિ ગ્રહ 6 મેથી અસ્ત હતા.

ત્યાર બાદથી તમામ શુભ અને માંગલિક કાર્યો બંધ થઇ ગયા હતા.

એની અસર ઘણી રાશિઓ પર ખરાબ પડે છે.

ત્યારે 4 જૂને બૃહસ્પતિ ઉદય થઇ રહ્યા છે.

MORE  NEWS...

બુધાદિત્ય રાજયોગનું નિર્માણ, સૂર્યની જેમ ચમકશે આ રાશિઓના નસીબ

આવનારા 5 મહિના આ લોકો પર શનિદેવ રહેશે મહેરબાન, તો 4 રાશિઓ પર રાખશે ખરાબ નજર

બુધની વૃષભ રાશિમાં એન્ટ્રી! 15 દિવસ આ રાશિઓ માટે વરદાન સમાન

હરિદ્વારના જ્યોતિષ શશાંક શેખરે આ અંગે જાણકારી આપી છે.

એના ઉદય સાથે સાથે તમામ શુભ કાર્યો પણ ફરી શરુ થઇ જશે.

એની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળશે.

જે રાશિના સ્વામી બૃહસ્પતિ છે એમને વિશેષ લાભ થશે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

બુધાદિત્ય રાજયોગનું નિર્માણ, સૂર્યની જેમ ચમકશે આ રાશિઓના નસીબ

આવનારા 5 મહિના આ લોકો પર શનિદેવ રહેશે મહેરબાન, તો 4 રાશિઓ પર રાખશે ખરાબ નજર

બુધની વૃષભ રાશિમાં એન્ટ્રી! 15 દિવસ આ રાશિઓ માટે વરદાન સમાન