Tooltip

સાકરના આ ઉપાયથી હંમેશા પૈસાથી ભરેલા રહેશે તમારા ખિસ્સા!

Tooltip

હિન્દુ ધર્મમાં માં લક્ષ્મીને ધનની દેવી તરીકે પૂજવામાં આવે છે.

Tooltip

જે વ્યક્તિ માતા લક્ષ્મીની વિધિ વિધાન અને શ્રદ્ધા ભાવથી પૂજા કરે છે, તેના ઉપર માં હંમેશા કૃપા દ્રષ્ટિ રાખે છે. તેના જીવનમાં ક્યારેય પણ આર્થિક તંગી નથી આવતી.

Tooltip

જો તમે પણ ઇચ્છતા હોવ કે માં લક્ષ્મીની કૃપા તમારા પર બનેલી રહે તો સાકરનો ઉપયોગ તમારા માટે ફાયદા રૂપ બની રહેશે.

Tooltip

ધાર્મિક માન્યતા પ્રમાણે માં લક્ષ્મીને સાકર અત્યંત પ્રિય છે, પૂજા કરતી વખતે ભોગમાં તેમને સાકર અર્પણ કરો અને પ્રસાદના રૂપમાં વહેચો.

Tooltip

આમ કરવાથી તમારી મનોકામના પૂરી થશે અને માતા લક્ષ્મીના આશીર્વાદ પણ બનેલા રહેશે અને તમને નોકરીમાં પણ બઢતી મળશે.

MORE  NEWS...

આવનારા 5 મહિના આ લોકો પર શનિદેવ રહેશે મહેરબાન, તો 4 રાશિઓ પર રાખશે ખરાબ નજર

366 દિવસ બાદ બુધની રાશિમાં પ્રવેશ કરી સૂર્ય ચમકાવશે આ રાશિઓનું ભાગ્ય, થશે મહાલાભ

થઇ જાઓ સતર્ક! ભૂલથી પણ આ સમયે ન કરતા પૈસાની લેવડ-દેવડ,

Tooltip

વિધિ વિધાનથી કૃષ્ણ અને રાધાની પૂજા કરી, તુલસી સાથે સાકરનો ભોગ લગાવવાથી સુયોગ્ય જીવનસાથીની મળશે અને દાંપત્ય જીવન સુખમય રહે છે.

Tooltip

જે લોકોની કુંડળીમાં શનિ દેવનો દુષ્પ્રભાવ ચાલતો હોય તેઓ પણ સાકરના ઉપાય કરી શકે છે.

Tooltip

તેમણે શનિદેવની નારજગીથી બચવા માટે દર શનિવારે કાળી કીડીઓને સાકરના દાણા ખાવા માટે મૂકવા જોઈએ.

Tooltip

આ ઉપાયથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તેમને શનિના કુપ્રભાવથી રાહત મળી શકે છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

આવનારા 5 મહિના આ લોકો પર શનિદેવ રહેશે મહેરબાન, તો 4 રાશિઓ પર રાખશે ખરાબ નજર

366 દિવસ બાદ બુધની રાશિમાં પ્રવેશ કરી સૂર્ય ચમકાવશે આ રાશિઓનું ભાગ્ય, થશે મહાલાભ

થઇ જાઓ સતર્ક! ભૂલથી પણ આ સમયે ન કરતા પૈસાની લેવડ-દેવડ,