ચૌમુખી દીવામાં નાંખી દો આ વસ્તુ, થશે ધન વર્ષા

હિન્દુ ધર્મમાં સવારે અને સાંજના સમયે પૂજા દરમિયાન દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્ત્વ છે.

તેવામાં સાંજે દરવાજા પાસે દીવો પ્રગટાવવાથી વ્યક્તિને શુભ ફળ પ્રાપ્ત થાય છે.

આ સિવાય જો તમે ચૌમુખી દીવામાં 1 રૂપિયાનો સિક્કો નાંખીને પ્રગટાવશો તો તે ફળદાયી સાબિત થઇ શકે છે.

સાંજે ઘરના મંદિરમાં પહેલા વિધિ-વિધાનથી પૂજા-પાઠ કરો. તે બાદ એક ચૌમુખી દીવો પ્રગટાવો.

હવે આ દીવામાં 1 રૂપિયાનો સિક્કો નાંખો અને તમારા ઘરના મુખ્ય દ્વાર પર લઇ જઇને રાખી દો. આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

MORE  NEWS...

શનિ જયંતિ પર સોના જેવી ચમકશે આ રાશિઓની કિસ્મત, થશે લાભ જ લાભ

ગાડી પર ભગવાનનું નામ લખાવવું જોઇએ કે નહીં? જાણો શુભ છે કે અશુભ

જૂનમાં મંગળ સહિત 4 મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન, માલામાલ થશે આ રાશિઓ

નિયમિત રૂપે સાંજના સમયે આ ઉપાય કરવાથી આસપાસનું વાતાવરણ ખુશનુમા રહે છે. સાથે જ ઘરમાં ખુશહાલી આવે છે.

જો તમે ચૌમુખી દીવામાં એક રૂપિયાનો સિક્કો નાંખીને મુખ્ય દ્વાર પર રાખો છો તો તેનાથી ઘરમાં ક્યારેય નકારાત્મક ઉર્જા પ્રવેશ નથી કરતી.

એક રૂપિયાના સિક્કાનો આ ઉપાય રોજ કરવાથી વ્યક્તિના ઘરમાંથી દરિદ્રતા દૂર થઇ જાય છે. સાથે જ સકારાત્મકતા આવે છે.

રોજ સાંજના સમયે આ રીતે દીવો પ્રગટાવવાથી ધનની તંગી નથી રહેતી. સાથે જ ધન આગમનના અન્ય માર્ગ ખુલે છે.

ચૌમુખી દીવામાં એક રૂપિયાનો સિક્કો નાંખીને પ્રગટાવવાથી પરિવારના સભ્યોને જીવનમાં સફળતા હાંસેલ થઇ શકે છે. સાથે જ સુખ-સમૃદ્ધિ બની રહે છે.

ચોમુખી દીવામાં 1 રૂપિયાનો સિક્કો નાંખીને પ્રગટાવવાથી તે ઘણી રીતે લાભકારક સાબિત થઇ શકે છે.

MORE  NEWS...

શનિ જયંતિ પર સોના જેવી ચમકશે આ રાશિઓની કિસ્મત, થશે લાભ જ લાભ

ગાડી પર ભગવાનનું નામ લખાવવું જોઇએ કે નહીં? જાણો શુભ છે કે અશુભ

જૂનમાં મંગળ સહિત 4 મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન, માલામાલ થશે આ રાશિઓ