ઘરના આંગણામાં આ છોડી વાવી દો, ઓપરેશન વિના પેશાબ વાટે બહાર નીકળી જશે પથરી

આ ઔષધિય છોડમાંથી એક છે પથ્થરવેલનો છોડ.

પથ્થરવેલને એર પ્લાન્ટ, કેથેડ્રલ બેલ્સ, લાઈપ પ્લાન્ટ અને મૈઝિક લીફ જેવા નામોથી ઓળખવામાં આવે છે.

પથ્થરવેલ એક એવો છોડ છે, જે પથ્થરને ખુદ ખાઈ લે છે.

તે આપણા શરીરના કેલ્કુલસ અથવા ક્યાંય પથરી બનેલી હોય અથવા કેલ્શિયમ ડિપોઝિટ થઈ ગયું તો, તેને પથ્થરવેલ તોડી નાખે છે. 

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

નાના નાના ભાગમાં તોડીને પેશાબ વાટે બહાર કરી દે છે.

પથ્થરવેલનો ઉપયોગ ખાસ કરીને પથરીના રોગ માટે થાય છે. આ ઉપરાંત પથ્થરવેલને ઘા ભરવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે, તેનો સ્વાદ થોડો અલગ લાગશે.

પથ્થરવેલના પત્તાની પેસ્ટ બનાવીને ઘામાં બાંધવાથી જલ્દી ભરાઈ જશે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...