આ મંદિરમાં પૂજા કરવાથી  દરેક કષ્ટ થઈ જશે દૂર!

જેની સ્થાપના આશરે 245 વર્ષ પહેલાં થઈ હતી.

ભગવાન શનિદેવની આ પ્રાચીન મંદિરમાં એક અલગ ઓળખ છે. 

જણાવવામાં આવે છે કે, આ મંદિરનું મુખ પશ્ચિમ દિશામાં છે. તેથી તે મંદિર વિશેષ સ્થાન ધરાવે છે. 

આ મંદિરમાં સાચાં મનથી પૂજા-અર્ચના કરનારની તમામ મનોકામના પૂરી થાય છે. 

અહીં ઘણાં એવા કિસ્સા પણ બન્યા છે જેમાં ભક્તોની મનોકામના પૂરી થઈ છે. 

આ સમયે શનિ મંદિરમાં પૂજારીની પાંચમી પેઢી પોતાની સેવા આપી રહી છે.

સિરસાના ઈતિહાસમાં આ મંદિર વિશેષ સ્થાન ધરાવે છે. 

આ મંદિરમાં લોકો દૂર-દૂરથી દર્શન માટે આવે છે.

આ પ્રાચીન મંદિર સિરસાના નોહરિયા બજારમાં સ્થિત છે.