ભૂલથી પણ ન ખાતા સફરજનનો આ ભાગ!

સફરજન સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું ફળ માનવામાં આવે છે.

કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ રોજ એક સફરજન ખાય છે તો તે બિમાર નથી પડી શકતો.

પરંતુ સફરજનના બીજ સાથે પરિસ્થિતિ સંપૂર્ણપણે વિપરીત છે.

દાવો કરવામાં આવે છે કે સફરજનના બીજ ઝેરી છે, જે જીવ લઈ શકે છે.

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

આ બીજમાં એમીગડાલિન નામનો પદાર્થ હોય છે, જેમાંથી સાયનાઈડ બને છે.

સફરજનના બીજ પર એક સ્તર છે, જે પેટ દ્વારા પચવામાં આવતા પદાર્થોથી બેઅસર છે.

આવી સ્થિતિમાં સફરજનના બીજ ચાવવા અને ખાવાથી નુકસાન થઈ શકે છે.

બીજ ચાવવાથી એમીગડાલિન બહાર આવે છે, જે સાયનાઈડ ઉત્પન્ન કરે છે.

એકાદ બીજથી કંઈ નહીં થાય, પરંતુ વધારે ખાવાથી મોત પણ થઈ શકે છે. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ