તુલસીને પાણી આપવાનો યોગ્ય સમય શું છે? 

હિન્દુ ધર્મમાં તુલસીના છોડને વિશેષ મહત્વ આપવામાં આવે છે. 

આ છોડની પૂજા કરવાથી ધનની કમી દૂર થાય છે. 

ચાલો જાણીએ કે, તુલસીના છોડને ક્યારે પાણી આપવું જોઈએ. 

તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. દરરોજ આ છોડની પૂજા કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. 

MORE  NEWS...

15 દિવસના અંતરમાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ, આ રાશિઓના જીવનમાં થશે ઉથલ-પાથલ

પિતૃપક્ષમાં શનિદેવ વરસાવશે કૃપા, બસ કરી લો આ 6 ઉપાય; ખુલી જશે ભાગ્યના તાળા

12 વર્ષ બાદ મેષ રાશિમાં ગુરુની વક્રી ચાલ, આ રાશિઓને થશે બંપર લાભ

દરરોજ સ્નાન કર્યા બાદ વિધિ-વિધાનથી તુલસીના છોડની પૂજા કરવી જોઈએ.

આ દરમિયાન જળ ચડાવવાથી તમામ પરેશાની દૂર થવા લાગે છે. 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્યોદય પહેલા તુલસીના છોડ પર જળ અર્પણ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. 

શાસ્ત્રો અનુસાર, એકાદશીના દિવસે તુલસીના છોડને પાણી આપવું વર્જિત માનવામાં આવે છે. તેનાથી મા લક્ષ્મી નારાજ થઈ જાય છે. 

તુલસીના છોડને પાણી આપતા સમયે મુખની દિશા પૂર્વ દિશા તરફ હોવું શુભ માનવામાં આવે છે. 

સ્નાન કર્યા બાદ તુલસીને પાણી આપવાથી ધન સાથે જોડાયેલી સમસ્યા દૂર થાય છે. 

દરરોજ તુલસીના છોડ પાસે દીપ પ્રગટાવવાથી માતા લક્ષ્મીનું આગમન થાય છે. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

15 દિવસના અંતરમાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ, આ રાશિઓના જીવનમાં થશે ઉથલ-પાથલ

પિતૃપક્ષમાં શનિદેવ વરસાવશે કૃપા, બસ કરી લો આ 6 ઉપાય; ખુલી જશે ભાગ્યના તાળા

12 વર્ષ બાદ મેષ રાશિમાં ગુરુની વક્રી ચાલ, આ રાશિઓને થશે બંપર લાભ