'યે રિશ્તા...' થી કેમ અચાનક નીકળી ગઈ હિના ખાન?

'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' છોડ્યા બાદ ઘણાં વર્ષો બાદ હિના ખાને તેના વિશે વાત કરી છે. 

હાલ એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું કે, વિદાઈ સારી રીતે નહતી થઈ. 

તેણે કહ્યું કે, વિદાઈ સારી રીતે ન થઈ, પરંતુ તે આજે પણ મેકર્સ અને શોનું સન્માન કરે છે. 

તેણે કહ્યું કે, આ શો છોડવાના કારણે મારા પિતા ખૂબ દુઃખી થઈ ગયા હતાં.

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા

હિનાનું કહેવું હતું કે, તેણે વર્ષો સુધી આ શોમાં કામ કર્યું છે. 

તેણે કહ્યું કે, એવું નહતું કે અમે એક-બીજાને જોશું પણ નહીં. 

પરંતુ આ એટલો સારો એન્ડ નહતો. 

હિનાએ પોતાના પિતાને પ્રોમિસ કર્યુ હતું કે, ક્યારેય આ શો વિશે ખરાબ નહીં બોલે. 

હિના ખાને કહ્યું કે, મારા લીડ રોલના કારણે મારી દરેક ઘરમાં ઓળખ બની હતી. 

ત્યારબાદ તેણે 'બિગ બોસ' અને 'કસોટી જિંદગી'ના પ્રોજેક્ટમાં કામ કર્યું.

વળી શોના પ્રોડ્યુસર રાજન શાહીએ હિનાને બહાર કરવાના કારણ જણાવ્યા હતાં. 

તેણે કહ્યું કે, હિના કામ કરવામાં નખરા કરવા લાગી હતી. 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા