લીમડાના ઝાડને શા માટે માનવામાં આવે છે ચમત્કારી? 

લીમડાનો છોડ આયુર્વેદિક ગુણોથી ભરપૂર છે.

એનો અત્યધમિક રૂપથી ઉપયોગ થાય છે. 

આ પાનનો ઉપયોગ વિશેષ પૂજાઓમાં પણ થાય છે. 

આ વૃક્ષની લાકડીઓનો પણ ઘણી રીતે ઉપયોગ કરવામાં આવે છે. 

MORE  NEWS...

આ 5 ઝાડોને માનવામા આવે છે ભૂતિયા! આજે પણ રહે છે ભૂત-પ્રેત, શું છે સત્ય?

રસોડામાં તુલસીનો છોડ રાખવું શુભ કે અસુબ? લગાવતા પહેલા જાણી લો આ નિયમો

ઘરમાં રાખેલ આ પ્લાસ્ટિકની વસ્તુ છે બીમારીઓને આમંત્રણ, આજે જ હટાવી દો

પૂજારી પ્રકાશ જોશીએ આના પર માહિતી આપી છે. 

એનાથી ગ્રહોના દોષો પણ દૂર થાય છે. 

આ રાહુની દશા સાથે શનિની દશા પણ દૂર કરે છે.

આના પાનને પાણીમાં નાખી નાહવાથી કેતુ ગ્રહ શાંત થાય છે. 

ઘરના આંગળામાં એને લગાવવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

આ 5 ઝાડોને માનવામા આવે છે ભૂતિયા! આજે પણ રહે છે ભૂત-પ્રેત, શું છે સત્ય?

રસોડામાં તુલસીનો છોડ રાખવું શુભ કે અસુબ? લગાવતા પહેલા જાણી લો આ નિયમો

ઘરમાં રાખેલ આ પ્લાસ્ટિકની વસ્તુ છે બીમારીઓને આમંત્રણ, આજે જ હટાવી દો