રસોડામાં તુલસીનો છોડ રાખવું શુભ કે અસુબ? લગાવતા પહેલા જાણી લો આ નિયમો
ઘરમાં રાખેલ આ પ્લાસ્ટિકની વસ્તુ છે બીમારીઓને આમંત્રણ, આજે જ હટાવી દો
પૂજારી પ્રકાશ જોશીએ આના પર માહિતી આપી છે.
એનાથી ગ્રહોના દોષો પણ દૂર થાય છે.
આ રાહુની દશા સાથે શનિની દશા પણ દૂર કરે છે.
આના પાનને પાણીમાં નાખી નાહવાથી કેતુ ગ્રહ શાંત થાય છે.
ઘરના આંગળામાં એને લગાવવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.