આ રાશિઓને માલામાલ બનાવી દેશે મયાવી રાહુ, મળશે અપાર રૂપિયો

જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને છાયા ગ્રહ માનવામાં આવે છે

માયાવી રાહુ લગભગ 12 મહિના બાદ રાશિ પરિવર્તન કરે છે. વર્ષ 2025માં રાહુ ગ્રહ મીન રાશિમાં ગોચર કરશે.

રાહુ ગોચરના પ્રભાવથી 3 રાશિઓની કિસ્મત ચમકી શકે છે. રાજનીતિમાં સફળતા અને માન-સન્માન, પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થઇ શકે છે.

MORE  NEWS...

ગુરુનું કૃતિકા નક્ષત્રમાં ભ્રમણ આ રાશિઓને આપશે શુભ ફળ, થશે જબરદસ્ત લાભ

2025માં ગુરુ અને શનિ કરશે રાશિ પરિવર્તન, આ જાતકોને કરાવશે જબરદસ્ત ફાયદો

આવતી કાલે ધૂમાવતી જયંતિ, 5 રાશિઓને થશે મહાલાભ

મિથુન: કામ અને વ્યવસાયમાં સારી સફળતા મળી શકે છે. નોકરી કરતા લોકો અને વેપારીઓને સારો નફો મળશે આવકના નવા સ્ત્રોત મળશે.

પૈસા બચાવવામાં તમને સફળતા મળશે. જો તમે વેપારી છો તો તમને સારો નાણાકીય નફો મળી શકે છે. તેમજ વ્યાપાર વિસ્તરી શકે છે.

કર્ક: ભાગ્ય તમારી તરફેણ કરશે. કોઈ નવું કામ શરૂ કરી શકો છો. નોકરીની શોધમાં રહેલાને સારા સમાચાર મળશે.

તમે દેશ-વિદેશની યાત્રા પણ કરી શકો છો. તમે શુભ અને ધાર્મિક કાર્યક્રમોમાં પણ ભાગ લઈ શકો છો.

મીન: વ્યક્તિત્વમાં સુધારો થશે. પારિવારિક જીવન સારું રહેશે. જેને જોઈને મન પ્રસન્ન રહેશે. નક્કી કરેલી યોજનાઓ સફળ થશે.

માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. નવી મિલકત ખરીદવામાં સફળતા મળશે અને ભૌતિક સુખ પ્રાપ્ત થશે. વિવાહિત લોકોનું વિવાહિત જીવન અદ્ભુત રહેશે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

ગુરુનું કૃતિકા નક્ષત્રમાં ભ્રમણ આ રાશિઓને આપશે શુભ ફળ, થશે જબરદસ્ત લાભ

2025માં ગુરુ અને શનિ કરશે રાશિ પરિવર્તન, આ જાતકોને કરાવશે જબરદસ્ત ફાયદો

આવતી કાલે ધૂમાવતી જયંતિ, 5 રાશિઓને થશે મહાલાભ