સૂર્ય દેવને પ્રિય છે આ રાશિ, દરેક ક્ષેત્રમાં સફળ થાય છે આ રાશિના જાતકો

જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે.

ગ્રહોની પ્રિય રાશિઓને તે ગ્રહની વિશેષ કૃપા-લાભ પ્રાપ્ત થાય છે. 

સૂર્ય દેવની પ્રિય રાશિ કઇ છે? ચાલો તમને જણાવીએ. 

કુંડળીમાં સૂર્ય ઉચ્ચ હોય તો જાતક રાજા સમાન જીવન જીવે છે. 

MORE  NEWS...

સૂર્ય ગોચર: કોણ રાજા જેવું જીવન જીવશે, કોના પર આવશે સંકટ? જાણો તમારું ભાગ્ય

નિર્જલા એકાદશીની તારીખને લઇને મોટી મૂંઝવણ! વ્રત 17એ રાખવું કે 18 જૂને?

જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે શનિદેવને ચડાવો આ વસ્તુ, સાડાસાતીથી મળશે છૂટકારો

તેને રાજા સમાન માન-સન્માન, ધન-સંપત્તિ, સુખ-સમૃદ્ધિ, સફળતા મળે છે. 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યની પ્રિય રાશિ સિંહ છે. 

જેના પર સૂર્ય દેવી વિશેષ કૃપા બની રહે છે.

સિંહ રાશિના જાતકોનો સ્વભાવ ખૂબ જ પ્રામાણિક હોય છે. 

આ રાશિના જાતકો પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકાય છે. 

MORE  NEWS...

સૂર્ય ગોચર: કોણ રાજા જેવું જીવન જીવશે, કોના પર આવશે સંકટ? જાણો તમારું ભાગ્ય

નિર્જલા એકાદશીની તારીખને લઇને મોટી મૂંઝવણ! વ્રત 17એ રાખવું કે 18 જૂને?

જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે શનિદેવને ચડાવો આ વસ્તુ, સાડાસાતીથી મળશે છૂટકારો