ઘરમાં લગાવો આ છોડ, ધનની દેવીની વરસશે કૃપા!

આપણી આજુ બાજુ ઘણા છોડ-ઝાડ હોય છે.

એમાંથી જ એક છે ક્રાસુલાનો છોડ.

આ છોડ માતા લક્ષ્મીને ખુબ પ્રિય હોય છે. 

MORE  NEWS...

રાહુ અને શનિનો અદભુત સંયોગ, 20 દિવસ બાદ ખુલશે આ રાશિઓના ભાગ્યના તાળા

19 જૂનથી આ રાશિઓ પર મહેરબાન રહેશે બજરંગબલી, જીવનમાં થશે મંગલ જ મંગલ

1 વર્ષ બાદ બન્યો શુક્રાદિત્ય યોગ, આ રાશિઓની ચમકશે કિસ્મત

વાસ્તુમાં ક્રાસુલા પ્લાન્ટને ખુબ ચમત્કારી માનવામાં આવે છે. 

આ છોડને ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

સાથે જ ઘરમાં આર્થિક સમૃદ્ધિ આવે છે.

આને ઓક્સિજનનો ભંડાર પણ કહેવામાં આવે છે.

એને લગાવવાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

રાહુ અને શનિનો અદભુત સંયોગ, 20 દિવસ બાદ ખુલશે આ રાશિઓના ભાગ્યના તાળા

19 જૂનથી આ રાશિઓ પર મહેરબાન રહેશે બજરંગબલી, જીવનમાં થશે મંગલ જ મંગલ

1 વર્ષ બાદ બન્યો શુક્રાદિત્ય યોગ, આ રાશિઓની ચમકશે કિસ્મત