જૂનમાં બની રહેલ રાજયોગ બદલશે આ રાશિઓની કિસ્મત!

15 જૂને સૂર્યદેવે મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે.

જ્યાં પહેલાથી જ શુક્ર અને બુધ વિરાજમાન છે. 

આનાથી ત્રિગ્રહી યોગનું નિર્માણ થયું છે.

દેવઘરના જ્યોતિષ પંડિત નંદકિશોર મુદ્દલે આ અંગે જાણકારી આપી છે.

MORE  NEWS...

રાહુ અને શનિનો અદભુત સંયોગ, 20 દિવસ બાદ ખુલશે આ રાશિઓના ભાગ્યના તાળા

19 જૂનથી આ રાશિઓ પર મહેરબાન રહેશે બજરંગબલી, જીવનમાં થશે મંગલ જ મંગલ

1 વર્ષ બાદ બન્યો શુક્રાદિત્ય યોગ, આ રાશિઓની ચમકશે કિસ્મત

બુધ અને સૂર્ય મળીને બુધાદિત્ય રાજયોગ પણ બનાવી રહ્યા છે. 

સૂર્ય અને શુક્રએ મળીને શુક્રાદિત્ય રાજયોગ બનાવ્યો છે. 

એનાથી મિથુન રાશિના જાતકોને આર્થિક લાભ થઇ શકે છે.

કર્ક રાશિના જાતકો પર માતા લક્ષ્મીની કૃપા રહેશે.

કુંભ રાશિના જાતકોની નોકરીના તલાસ પુરી થશે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

રાહુ અને શનિનો અદભુત સંયોગ, 20 દિવસ બાદ ખુલશે આ રાશિઓના ભાગ્યના તાળા

19 જૂનથી આ રાશિઓ પર મહેરબાન રહેશે બજરંગબલી, જીવનમાં થશે મંગલ જ મંગલ

1 વર્ષ બાદ બન્યો શુક્રાદિત્ય યોગ, આ રાશિઓની ચમકશે કિસ્મત