ભગવાનને ભોગ ધરાવતી સમયે શા માટે વગાડે છે ઘંટડી?

હિન્દુ ધર્મમાં ઘંટડી વગાડ્યા વગર પૂજા અધૂરી માનવામાં આવે છે.

ભગવાનને ભોગ અથવા પ્રસાદ ચઢાવતી વખતે ઘંટડી વગાડવામાં આવે છે.

MORE  NEWS...

30 જૂનથી સાતમા આસમાને હશે આ રાશિઓની કિસ્મતના તારા, શનિદેવ બનાવી દેશે રંકમાંથી રાજા

શુક્ર કરશે ચંદ્રની રાશિમાં પ્રવેશ, આ 5 રાશિઓનો શરુ થશે 'ગોલ્ડન પિરિયડ'

નર્કના પ્રકારો વિશે સાંભળતા જ આત્મા કાંપી ઉઠશે, એક તો 64 હજાર કિલોમીટરમાં ફેલાયેલું છે!

માન્યતા છે કે વાયુ તત્વને જાગૃત કરવા માટે ઘંટડી વગાડવવામાં આવે છે.

એનું કારણ જણાવી રહ્યા છે, પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા.

વાયુના 5 તત્વ વ્યાન, ઉડાન, સમાન, અપાન અને પ્રાણ વાયુ છે.

ભગવાનને નૈવેદ્ય અર્પિત કરતી સમયે 5 વખત ઘંટડી વગાડવામાં આવે છે.

વાયુના 5 તત્વો માટે 5 વખત ઘંટડી વગાડવામાં આવે છે અને ભોગ લગાવવામાં આવે છે.

ભગવાનને નૈવેદ્ય પાનના પાંદડા પર રાખી અર્પિત કરવામાં આવે છે.

હંમેશા પાનના પાંદડા પર જ ભગવાનને ભોગ આપવો જોઈએ.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

30 જૂનથી સાતમા આસમાને હશે આ રાશિઓની કિસ્મતના તારા, શનિદેવ બનાવી દેશે રંકમાંથી રાજા

શુક્ર કરશે ચંદ્રની રાશિમાં પ્રવેશ, આ 5 રાશિઓનો શરુ થશે 'ગોલ્ડન પિરિયડ'

નર્કના પ્રકારો વિશે સાંભળતા જ આત્મા કાંપી ઉઠશે, એક તો 64 હજાર કિલોમીટરમાં ફેલાયેલું છે!