કઈ રાશિઓએ ન ધારણ કરવું જોઈએ તાંબુ? 

સનાતન ધર્મમાં તમામ ધાતુઓ સાથે જોડાયેલા નિયમો જણાવવામાં આવ્યા છે.

આ જ નિયમો અનુસાર ધાતુ ધારણ કરવામાં આવે છે. 

તાંબુ પહેરતા પહેલા એના નિયમો જાણી લો.

કોણે પહેરવું અને કોણે ન પહેરવું તાંબુ? જાણીએ પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા પાસે. 

MORE  NEWS...

12 જુલાઈથી શરુ થશે આ રાશિઓના 'અચ્છે દિન', ભૂમિપુત્ર ચમકાવશે કિસ્મત

ગુરુ-મંગળ મળીને મચાવશે ધમાલ, આ રાશિઓને કરાવશે જલસા

આજથી શનિ કરશે ઉથલ-પાથલ, 139 દિવસ સુધી પ્રભાવમાં રહેશે મેષથી મીન સુધીના લોકો

તાંબુ એક શુભ ધાતુ માનવામાં આવે છે. એમાં અગ્નિ તત્વની વધુ માત્રા હોય છે.

મેષ, સિંહ, ધન રાશિના જાતકો માટે તાંબુ શુભ હોય છે. 

આમને તાંબુ ધારણ કરવાથી માન-સન્માન વધે છે. 

કઈ રાશિના જાતકોએ ન ધારણ કરવું તાંબુ?

વૃષભ, કન્યા અને મકર રાશિના જાતકોએ ન ધારણ કરવું તાંબુ.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

12 જુલાઈથી શરુ થશે આ રાશિઓના 'અચ્છે દિન', ભૂમિપુત્ર ચમકાવશે કિસ્મત

ગુરુ-મંગળ મળીને મચાવશે ધમાલ, આ રાશિઓને કરાવશે જલસા

આજથી શનિ કરશે ઉથલ-પાથલ, 139 દિવસ સુધી પ્રભાવમાં રહેશે મેષથી મીન સુધીના લોકો