અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે કે ધોધમાર ચાલુ જ રહેશે?

અંબાલાલ પટેલે નક્ષત્રોના આઘારે આગાહી કરી છે.

5 જુલાઈએ સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં આવશે.

રાજ્યના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શકયતા

6 જુલાઈએ કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શકયતા રહેશે

7 જુલાઈએ કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે.

અંબાલાલ કહે છે કે, 9થી 11 જુલાઈમાં વરસાદની શકયતા રહેશે

14 જુલાઈ સુધીમાં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શકયતા રહેશે

14 અને 15 જુલાઈએ વાદળછાયું વાતાવરણ સાથે વરસાદની શક્યતા રહેશે.