રોહિત શર્મા પછી T20 કેપ્ટનની જવાબદારી કોને સોંપાશે?  5 ખેલાડીઓ રેસમાં

રોહિત શર્માએ નિવૃત્તિ લીધા પછી હવે કોણ ભારતીય ટીમના કેપ્ટનની જવાબદારી સંભાળશે?

લેજન્ડ ઓપનરે ટી20 વર્લ્ડ કપ જીત્યા પછી રાજીનામું આપ્યું હતું.

ટી20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યાએ વાઈસ કેપ્ટનની જવાબદારી ભજવી હતી.

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટી20માં 16 મેચમાં કેપ્ટનશીપ કરી છે અને 10માં જીત મળી છે.

MORE  NEWS...

125 કરોડમાંથી કોને કેટલા રૂપિયા મળશે?

હાર્દિકે કયા સવાલના જવાબની વાત કરી?

ટી20માં રોહિત શર્માની જગ્યા લેશે નવો શર્મા?

સૂર્યકુમાર યાદવે વનડે વર્લ્ડ કપ પછી ટી20માં કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળી હતી.

સૂર્યા પાછલા વર્ષે ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં કેપ્ટન તરીકે ડેબ્યુ કર્યું હતું.

જસપ્રીત બુમરાહે ભારતીય ટીમમાં T20 કેપ્ટન તરીકે 2 મેચ રમી છે.

રિષભ પંત IPLમાં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન છે.

વિકેટકીપર બેટ્સમેને ભારત તરફથી 5 T20માં કેપ્ટન તરીકેને જવાબદારી સંભાળી છે.

શુભમન ગિલ ઝિમ્બાબ્વે ગયેલી ટીમ ટીમનો કેપ્ટન છે.

MORE  NEWS...

125 કરોડમાંથી કોને કેટલા રૂપિયા મળશે?

હાર્દિકે કયા સવાલના જવાબની વાત કરી?

ટી20માં રોહિત શર્માની જગ્યા લેશે નવો શર્મા?