ઘરમાં વાવો આ લીલો છોડ, ઉઘડી જશે ભાગ્ય

વાસ્તુ શાસ્ત્રમાં ઘણા છોડને ખૂબ જ ચમત્કારી માનવામાં આવ્યા છે.

વાસ્તુ અનુસાર, મોરપંખી એટલે કે વિદ્યાના છોડમાં અનેક વિશેષતાઓ હોય છે.

વ્યક્તિની કિસ્મત બદલી શકે છે વિદ્યાનો લીલો છોડ.

ઘરમાં ઉત્તર દિશામાં મોરપંખી એટલે કે વિદ્યાનો છોડ લગાવવાથી આર્થિક તંગી દૂર થાય છે.

દેવામાંથી છૂટકારો મેળવવા માંગતા હોવ તો વિદ્યાનો છોડ લગાવવાથી લાભ થશે.

આ છોડ ઘરની શોભા વધારવાની સાથે પરિવારમાં સુખ-શાંતિ લાવે છે.

વિદ્યાનો છોડ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રસાર થાય છે.

આ છોડ ઘરમાં રાખવાથી ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય પણ સારુ રહે છે.

ઘરના સભ્યોનું કામમાં મન લાગશે. સફળતા પ્રાપ્ત થશે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)