ઘરના આંગણામાં લગાવો 4 ઝાડ, 100% મળશે ભાગ્યનો સાથ!

જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહ, રાશિ તેમજ નક્ષત્રના વૃક્ષો અંગે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. 

ઘરમાં આ ઉપાય તરીકે વિશેષ વૃક્ષ અથવા છોડ લગાવવાનું પણ કહેવાય છે. 

છોડ લગાવવાથી માત્ર ગ્રહ જ શાંત નથી થતા, પરંતુ પ્રગતિ પણ મળે છે.

પંડિત યોગેશ ચોરે જણાવે છે કે ઘરમાં કયા છોડ લગાવવું શુભ હોય છે.

MORE  NEWS...

2025 સુધી આ રાશિઓને જલસા કરાવશે બૃહસ્પતિ, શરૂ થશે ગોલ્ડન ટાઈમ; આપશે બધું જ

12 વર્ષ પછી ફરી સામ-સામે આવ્યા શત્રુ સૂર્ય-શનિ, મેષ સહિત આ 5 રાશિઓ પર તુટશે આફતોનો પહાડ

4 સપ્ટેમ્બરથી સાતમા આસમાને હશે આ રાશિઓની કિસ્મત, રાહુ-બુધની રહેશે વિશેષ કૃપા

કુંડળીમાં સૂર્ય કમજોર છે તો ઘરમાં પીપળો અને આંબાનો છોડ લગાવો. 

એની પૂજા કરો, એનાથી તમને સૂર્ય સાથે જોડાયેલા દોષોમાંથી મુક્તિ મળી શકે છે.

કુંડળીમાં ચંદ્રની સ્થિતિ કમજોર હોય તો લીમડો અને વડનું ઝાડ લગાવો.

કુંડળીમાં મંગળની સ્થિતિ કમજોર છે તો, ગુલમોહર અને ઘઉંના છોડ લગાવો.

કુંડળીમાં બુધ ગ્રહ કમજોર છે તો આપામાર્ગનો છોડ લગાવી પૂજા કરો.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

2025 સુધી આ રાશિઓને જલસા કરાવશે બૃહસ્પતિ, શરૂ થશે ગોલ્ડન ટાઈમ; આપશે બધું જ

12 વર્ષ પછી ફરી સામ-સામે આવ્યા શત્રુ સૂર્ય-શનિ, મેષ સહિત આ 5 રાશિઓ પર તુટશે આફતોનો પહાડ

4 સપ્ટેમ્બરથી સાતમા આસમાને હશે આ રાશિઓની કિસ્મત, રાહુ-બુધની રહેશે વિશેષ કૃપા