બસ કરી લો આ 1 ઉપાય, પૈસાથી ભરાઈ જશે ઘર!

સનાતન ધર્મમાં દીવો પ્રગટાવવાનું ખુબ મહત્વ છે.

એને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે.

સાંજે ઘરમાં મેન ગેટ પર દીવો પ્રગટાવવું શુભ માનવામાં આવે છે. 

એનાથી દેવી-દેવતાઓના આશીર્વાદ મળે છે. 

MORE  NEWS...

સૂર્યની સ્વરાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, આ રાશિઓને મળશે ભાગ્યનો સાથ

25 ઓગસ્ટથી આ રાશિઓને મળશે અપાર ધન, શુક્રની કૃપાથી આખો મહિનો રહેશે ચાંદી જ ચાંદી

ગ્રહોનો રાજા કરશે કેતુના નક્ષત્રમાં પ્રવેશ, સૂર્યની જેમ ચમકશે આ રાશિઓની કિસ્મત

અયોધ્યાના જ્યોતિષ પંડિત કલ્કી રામ જણાવે છે કે, 

જો તમે આર્થિક તંગીથી પરેશાન છો...

... તો માતા લક્ષ્મી સમક્ષ 7 મુખી દીવો પ્રગટાવો.

આ દરમિયાન માતા લક્ષ્મીના વૈદિક મંત્રનો જાપ કરો. 

એનાથી દરિદ્રતા અને ધન સબંધિત પરેશાનીઓ દૂર થાય છે. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

સૂર્યની સ્વરાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, આ રાશિઓને મળશે ભાગ્યનો સાથ

25 ઓગસ્ટથી આ રાશિઓને મળશે અપાર ધન, શુક્રની કૃપાથી આખો મહિનો રહેશે ચાંદી જ ચાંદી

ગ્રહોનો રાજા કરશે કેતુના નક્ષત્રમાં પ્રવેશ, સૂર્યની જેમ ચમકશે આ રાશિઓની કિસ્મત