ઘણી બીમારીઓનો ઈલાજ કરે છે આ એક ઔષધી
અમે આપને આ ઘણી જ ખાસ ઔષધી વિશે જણાવીશું
આ ઔષધીને શિવલિંગી નામથી ઓળખવામાં આવે છે.
આયુર્વેદના ડૉ. સુનીતા સોનલ ધામાએ આ વિશે જાણકારી આપી છે.
આ ઔષધી લિવરને ડિટોક્સ કરે છે
તેના ઉપયોગથી પેટની સમસ્યાઓ દૂર થાય છે
તાવ અને માથાના દુુખાવામાં પણ રાહત મળે છે
આ હૃદયને પણ સ્વસ્થ બનાવવામાં મદદરૂપ થાય છે
આ સાથે તે ઈમ્યુનિટીને પણ બુસ્ટ કરે છે
આ સાથે તે શરીરને મજબૂત અને સુંદર બનાવે છે.