પંચમુખી રૂદ્રાક્ષ ધારણ કરતા પહેલાં જાણી લો આ વાત

રૂદ્રાક્ષનું સનાતન ધર્મમાં ખૂબ જ મહત્વ છે.

તેના વિના ભોળાનાથની પૂજા અધુરી માનવામાં આવે છે.

પંચમુખી રૂદ્રાક્ષને સૌથી પ્રભાવશાળી માનવામાં આવે છે.

તેને ધારણ કરવાથી ઘણાં લાભ થાય છે.

MORE  NEWS...

શનિ અને મંગળના ગોચરથી બન્યો મહાવિનાશકરી 'પિશાચ યોગ', આ રાશિઓ પર તુટસે દુઃખોનો પહાડ

પિતૃ મોક્ષના દિવસે શનિ અમાસનો શુભ સંયોગ, આ વિધિથી કરો પૂજા

ઓક્ટોબરમાં આ 3 રાશિઓની લાગશે લોટરી, ત્રણ ગ્રહો મળીને કરશે ધનવર્ષા

પંચમુખી રૂદ્રાક્ષને હંમેશા રાત્રે ઉતારીને સુવુ જોઈએ.

ઘરમાં કોઈનું મૃત્યુ થઈ જાય તો તેને કાઢી દેવું જોઈએ.

આ નિયમ પાળવાથી મહાદેવની કૃપા થાય છે.

MORE  NEWS...

શનિ અને મંગળના ગોચરથી બન્યો મહાવિનાશકરી 'પિશાચ યોગ', આ રાશિઓ પર તુટસે દુઃખોનો પહાડ

પિતૃ મોક્ષના દિવસે શનિ અમાસનો શુભ સંયોગ, આ વિધિથી કરો પૂજા

ઓક્ટોબરમાં આ 3 રાશિઓની લાગશે લોટરી, ત્રણ ગ્રહો મળીને કરશે ધનવર્ષા

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.