આ છોડમાં મળતા ચીકણા પદાર્થમાંથી ચરસ તૈયાર કરવામાં આવે છે.
ભારતમાં બે પ્રજાતિઓ જોવા મળે છે, કેનાબીસ ઇન્ડિકા અને કેનાબીસ સટાઇવા.
WHO અનુસાર, તે કેન્સર સહિત અનેક રોગોની સારવારમાં અસરકારક છે.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.