રોજનું 30-60 મિનિટ વોક કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.
ચાલવાથી હૃદય સ્વસ્થ રહે છે અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
વજન ઉતારવામાં પણ મદદ મળે છે, આ સાથે તણાવ દૂર થાય છે અને મન પ્રફુલ્લિત રહે છે.
રોજ ચાલવાથી વધે છે એનર્જી
સ્ફૂર્તિમાં પણ વધારો થાય છે
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)