નાળાછડીને કેટલી વાર હાથ પર વીંટાળવી જોઈએ? તેને કેટલા દિવસો સુધી ધારણ કરવું શુભ છે?
હિંદુ ધર્મમાં પૂજા દરમિયાન મૌલી અથવા નાળાછડીને કાંડા પર બાંધવામાં આવે છે.
રક્ષા સૂત્ર અથવા મૌલી બાંધવું એ વૈદિક પરંપરાનો એક ભાગ છે.
નાળાછડીને સંકલ્પ સૂત્ર સાથે રક્ષા-સૂત્ર તરીકે પણ બાંધવામાં આવે છે.
રાજા બલિના અમરત્વ માટે ભગવાન વામને તેમને રક્ષાસૂત્ર બાંધ્યું હતું.
તેને રક્ષાબંધનનું પ્રતીક પણ માનવામાં આવે છે, તેને બાંધવાના કેટલાક નિયમો છે.
નાળાછડીને 21 દિવસ સુધી જ હાથ પર બાંધવી જોઈએ.
21 દિવસ કારણ કે આ દિવસોમાં નાળાછડીનો રંગ ઝાંખો પડવા લાગે છે.
પુરૂષો અને અવિવાહિત છોકરીઓએ તેમના જમણા હાથ પર નાળાછડી બાંધવી જોઈએ.
જ્યાં પણ મૌલી બાંધવામાં આવે ત્યાં રક્ષા સૂત્ર માત્ર 3 વાર જ વીંટોળવું જોઈએ.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.