ગણેશજીની આ રંગની મૂર્તિ દૂર કરશે બધા વાસ્તુ દોષ!

વાસ્તુ અનુસાર, ઘરમાં ગણેશજીની સફેદ મૂર્તિ સ્થાપિત કરવું ખુબ શુભ માનવામાં આવે છે.

એની સાથે જ તમે સિંદુરી રંગની ગણેશજીની મૂર્તિ પણ ઘરમાં સ્થાપિત કરી શકો છો.

બાળકોના સ્ટડી રૂમમાં ગણેશજી પીળા હલકા રંગની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ

પૂજા-પાઠ માટે ઘરના ઉત્તર પૂર્વ ઉત્તર-પૂર્વ ખૂણામાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ.

MORE  NEWS...

બુધ અને મંગળ બદલી રહ્યા પોતાની ભ્રમણ દિશા, 3 રાશિઓ રહેશે ભાગ્યશાળી; વધશે બેન્ક બેલેન્સ

1 વર્ષ બાદ નજીક આવશે મિત્ર શુક્ર અને બુધ, શરુ થશે આ રાશિઓના 'અચ્છે દિન'

સપ્ટેમ્બર 2024માં 3 મોટા ગ્રહોનું મહાગોચર, આવશે આ રાશિઓનો 'સુવર્ણ કાળ'

ઘરના મુખ્ય દ્વાર પર પણ ગણેશજીની મૂર્તિ લગાવવું ઉત્તમ માનવામાં આવે છે.

મૂર્તિ એ પ્રકારે લગાવો કે ગણેશજીનું મુખ અંદરની બાજુ હોય.

મુખ્ય દ્વાર પર સિંદુરી પણ ગણેશજીની મૂર્તિ લગાવવું ખુબ શુભ માનવામાં આવે છે.

ઓફિસ ડેસ્ક પર ગણેશજીની સફેદ રંગની મૂર્તિ લગાવવી શુભ છે.

કાર્યક્ષેત્રમાં બાપ્પાની ઉભી પ્રતિમા લગાવવું ખુબ શુભ માનવામાં આવે છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

બુધ અને મંગળ બદલી રહ્યા પોતાની ભ્રમણ દિશા, 3 રાશિઓ રહેશે ભાગ્યશાળી; વધશે બેન્ક બેલેન્સ

1 વર્ષ બાદ નજીક આવશે મિત્ર શુક્ર અને બુધ, શરુ થશે આ રાશિઓના 'અચ્છે દિન'

સપ્ટેમ્બર 2024માં 3 મોટા ગ્રહોનું મહાગોચર, આવશે આ રાશિઓનો 'સુવર્ણ કાળ'