સોમવતી અમાસ પર આ ઉપાયથી મેળવો સૌભાગ્ય 

સોમવતી અમાસ હિન્દુ ધર્મમાં ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે  

આ વર્ષે શ્રાવણ માસમાં સોમવતી અમાસ 17 જુલાઈએ છે.

આ મહિનામાં શંકર ભગવાન, માતા પાર્વતીનું પૂજા કરે છે 

આ દિવસે સ્નાન, દાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે 

પીપળના ઝાડની પૂજા કરવાથી ઘર ધન-દૌલતથી ભરાઈ જશે. 

સોમવતી અમાસ પર પિતૃઓને જળનું તર્પણ કરવાથી પિતૃ દોષ દૂર થાય છે 

આ દિવસે તુલસી માતાની પૂજાથી ઘરની ગરીબી દૂર થાય છે.

ઘરમાં ઈશાન ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવવાથી ધન, વૈભવ પ્રાપ્ત થશે

ઘઉંના લોટમાં ખાંડ નાખી કાળી કીડીને ખવડાવવાથી કષ્ટ દૂર થાય છે  

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)