8 છોડ ભરી દેશે ઘર નકારાત્મકતાથી, આજે જ દૂર કરી દો

ફેન્ગશુઈ અનુસાર, ઘણા એવા પ્લાન્ટ છે જે તમારા જીવનમાં નકારાત્મકતા અને દુર્ભાગ્ય લાવી શકે છે

બોન્સાઇ પ્લાન્ટ કરિયર ગ્રોથ માટે શુભ માનવામાં આવે છે, પરંતુ ઘરની બહાર તેને લગાવવાની સલાહ આપવામાં આવે છે અંદર નહિ

માનવામાં આવે છે કે, આમલી અને મેહેંદી પરિવારના સભ્યોમાં બીમારીઓનું કારણ બને છે. માટે આ છોડની આસપાસ ઘર પણ ન બનાવવા જોઈએ

કોટનના પ્લાન્ટ સાફ કરવામાં મુશ્કેલી થાય છે, માનવામાં આવે છે કે આ છોડ બેડલક લાવે છે

ગુંદરનો છોડ તેના હીલિંગ ગુણધર્મો માટે જાણીતો છે પરંતુ તેના કાંટાને કારણે બેડલક લાવવા વાળો માનવામાં આવે છે 

ફિકસ બેન્જામી એની સુંદરતા માટે જ નહિ પરંતુ ઘરમાં નેગેટિવિટી લાવવા માટે પણ જાણીતો છે

આ કંટાળો છોડ એક ખુબ સારો બહાર લગાવવાનો છોડ છે, પરંતુ આ ખરાબ નસીબ લાવવા માટે પણ જાણીતો છે

મરી ગયેલ છોડ ઘરમાં નકારાત્મકતા અને ખરાબ સ્વાસ્થ્યનું કારણ બને છે

નકલી અને આર્ટિફિશિયલ છોડ ઘરની અંદર ન રાખવાની સલાહ આપવામાં આવે છે, આ ઘરમાં ગંદકી લાવે છે

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)