અખરોટ ખાવાથી થાય છે ગજબના ફાયદા

અખરોટના સેવનથી મગજની કાર્યક્ષમતા વધે છે

હાર્ટના હેલ્થ માટે પણ અખરોટ ફાયદાકારક છે

અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ અને એન્ટીઓક્સિડન્ટસ હોય છે. જે દિલની બીમારીને દૂર કરે છે.

અખરોટના સેવનથી તણાવ ઓછો થાય છે અને સારી ઊંઘ આવે છે. માઇન્ડ શાંત રહે છે.

અખરોટ ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે તેમજ ગૂડ કેલોસ્ટ્રોલની માત્રા વધે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)