રાજા જેવું જીવન જીવવા યુવકે કર્યુ ગજબનું કામ
ભારતના ઈતિહાસમાં અસંખ્ય રાજા અને મહારાજાના નામ નોંધાયેલા છે.
ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જનપદના એક વ્યક્તિને રાજા જેવા ઠાઠ બાટ ખૂબ પસંદ છે.
આ યુવકને રાજા બનવાનો એવો નશો ચઢ્યો હતો કે, પોતાના પૂર્વજોના ઘરને કિલ્લામાં બદલી દીધું.
જ્યારબાદ તેણે એક નહીં પરંતુ 14 માળનું મકાન બનાવી દીધું. તે પણ પરમિશન લીધાં વિના
ત્યારબાદ લોકોએ પ્રશાસનને આ બિલ્ડિંગ વિશે ફરિયાદ કરી.
ત્યારે પ્રશાસને તેમાં દખલગીરી કરી અને બાદમાં મકાનનું નિર્માણ રોક્યું.
આટલું ઉંચુ ઘર હોવાના કારણે લોકોને તેનાથી દૂર રસ્તા અને બહાર પોતાનો સમય વિતાવવો પડતો હતો.
14 માળનું મકાન બનાવવાથી ઘણાં લોકોના મકાનામાં તિરાડો પણ પડવા લાગી હતી.
ગામના લોકોનું કહેવું છે કે, સરકાર અમને લોકોને સહારો આપે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...