ઘરની આ દિશામાં લગાવો અરીસો, થઇ જશો માલામાલ!

આજકાલ ઘણા લોકો વાસ્તુ પ્રમાણે ઘર બનાવે છે.

ઘરના નિર્માણ સાથે વસ્તુઓ યોગ્ય દિશામાં હોવી પણ જરૂરી છે.

ઘરની વસ્તુઓ યોગ્ય દિશામાં ન હોય તો પ્રગતિમાં અડચણો આવે છે.

વાસ્તુ સલાહકાર અનુસાર અરીસો સાચી દિશામાં લગાવેલો હોવો જોઇએ.

ઘરમાં અરીસો સાચી દિશામાં ન હોય તો ધન હાનિ થઇ શકે છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં લગાવેલો અરીસો હંમેશા ચોરસ આકારનો હોવો જોઇએ.

ઘરની પૂર્વ કે ઉત્તર દિશાની દિવાલ પર જ અરીસો લગાવવો જોઇએ.

સાચી દિશામાં લગાવેલો દર્પણ સુખ-શાંતિ અને આર્થિક ઉન્નતિ લાવે છે.

ઘરમાં તૂટેલો અરીસો રાખવાથી નકારાત્મક ઉર્જા વધે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)