ઘરની આ દિશામાં લગાવો અરીસો, થઇ જશો માલામાલ!
આજકાલ ઘણા લોકો વાસ્તુ પ્રમાણે ઘર બનાવે છે.
ઘરના નિર્માણ સાથે વસ્તુઓ યોગ્ય દિશામાં હોવી પણ જરૂરી છે.
ઘરની વસ્તુઓ યોગ્ય દિશામાં ન હોય તો પ્રગતિમાં અડચણો આવે છે.
વાસ્તુ સલાહકાર અનુસાર અરીસો સાચી દિશામાં લગાવેલો હોવો જોઇએ.
ઘરમાં અરીસો સાચી દિશામાં ન હોય તો ધન હાનિ થઇ શકે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં લગાવેલો અરીસો હંમેશા ચોરસ આકારનો હોવો જોઇએ.
ઘરની પૂર્વ કે ઉત્તર દિશાની દિવાલ પર જ અરીસો લગાવવો જોઇએ.
સાચી દિશામાં લગાવેલો દર્પણ સુખ-શાંતિ અને આર્થિક ઉન્નતિ લાવે છે.
ઘરમાં તૂટેલો અરીસો રાખવાથી નકારાત્મક ઉર્જા વધે છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)