17 ઓગસ્ટથી ખુલશે આ
રાશિના
જાતકોની કિસ્મત
અયોધ્યાના પ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય પંડિત કલ્કી રામ જણાવે છે કે 17 ઓગસ્ટના રોજ સૂર્ય કર્ક રાશિમાંથી નીકળી સિંહ રાશિમાં પ્રવેશ કરશે.
એવામાં કઈ રાશિઓ પર સકારાત્મક અસર થશે ચાલો જાણીએ...
ધન રાશિના જાતકોના ભાગ્યમાં વૃદ્ધિ થશે, વેપાર સાથે સાથે નોકરીમાં પણ લાભ થશે.
તુલા રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર આવકમાં વધારો કરશે.
તુલા રાશિના જાતકો જેટલી મહેનત કરશો એનાથી વધુ ફળ મળશે.
મીન રાશિના જાતકો માટે સૂર્યદેવનું ગોચર થવાથી મિત્રોનો સહયોગ મળશે, સંતાન પક્ષમાં લાભ થશે.
સિંહ રાશિના જાતકોને યશ અને માન સન્માનમાં વૃદ્ધિ થશે અને પ્રેમ સબંધ મજબૂત બનશે.
વિવાહિક જીવનમાં મીઠાસ આવશે, નોકરીમાં પ્રમોશન મળશે, આવકમાં વૃદ્ધિ થશે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)