આ દિવસે થશે શુક્રનો ઉદય, આ રાશિઓ પર થશે પૈસાનો વરસાદ

19 ઓગસ્ટના રોજ શુક્રનો ઉદય થશે.

શુક્રના ઉદય થવાનો પ્રભાવ તમામ 12 રાશિના જાતકો પર જોવા મળશે.

અયોધ્યાના પ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય પંડિત કલ્કી રામ જણાવે છે કે શુક્ર ગ્રહને આકર્ષણ, સૌભગ્ય અથવા ધન વૈભવનો કારક માનવામાં આવે છે.

એવી સ્થિતિમાં મિથુન, તુલા અને ધન રાશિના જાતકોના જીવનમાં ઘણા પ્રકારના લાભ જોવા મળશે.

મિથુન: આ રાશિના જાતકોના જીવનમાં ઘણા પ્રકારના આર્થિક ફેરફાર જોવા મળશે.

પારિવારિક જીવનમાં સુખ સમૃદ્ધિનું આગમન થશે.

તુલા: શુક્ર સાથે સાથે આ રાશિના જાતકોનો ભાગ્યોદય થશે.

વેપારમાં નવી ઓફર્સ મળવાની સંભાવના રહેશે. કાર્ય ક્ષેત્રમાં વૃદ્ધિ થશે. પરિવારનો સહયોગ મળશે.

ધન: શુક્રના ઉદય થવાથી ધન રાશિના જાતકોના જીવનમાં ઘણા પ્રકારના ફેરફાર જોવા મળી શકે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)