બુધવારના દિવસે ભૂલથી પણ ન લાવતા આ વસ્તુઓ, થઇ જશો કંગાળ

હિન્દુ ધર્મમાં બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે

કોઈ પણ પૂજામાં ભગવાન ગણેશની સૌથી પહેલા પૂજા કરવાથી તમામ વિઘ્ન દૂર થાય છે

બુધવારના દિવસે કેટલાક ઉપાય કરવાથી બુધ ગ્રહ મજબૂત થાય છે અને કુંડળીમાં બુધ દોષ ખતમ થાય છે.

બુધવારે કેટલીક વસ્તુઓ ખરીદવાની મનાઈ હોય છે. જો તમે એવું કરો છો તો અશુભ માનવામાં આવે છે.

બુધવારના દિવસે વાળ સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુ ઘરે ન લાવવી, કાંસકો, તેલ, સાબુ,  ટુથ બ્રસ, ક્રીમ અને હેર ડ્રાયર જેવી વસ્તુ ન ખરીદવી

બુધવારના દિવસે બુટ-ચપ્પલ અને કપડાંની શોપિંગ ન કરવી જોઈએ. આવું કરવાથી વ્યક્તિએ આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે.

આર્થિક તંગીથી બચવા આ દિવસે ન તો દૂધની વસ્તુ ઘરે બનાવો ન તો ખરીદવી

આ દિવસે પાન ખાવાની મનાઈ હોય છે, આનાથી બિઝનેસમાં નુકસાન થાય છે

બુધવારના દિવસે તમે કોઈને ઉધાર આપો છો તો તમારી આર્થિક સ્થિતિ કમજોર થઇ શકે છે

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)